સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

This is default featured slide 2 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 3 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 4 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

This is default featured slide 5 title

Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.

Tuesday, September 25, 2012

t-20 WORLD CUP




20-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં નજર કરીએ

The inaugural event, the 2007 ICC World Twenty20, was staged in South Africa from 11–24 September 2007. The tournament was won by India, who became the first World T20 Champions after defeating Pakistan by 5 runs in the final at Johannesburg. The second event, the 2009 ICC World Twenty20 took place in England from 5–21 June 2009. This tournament was won by the previous runners-up Pakistan who defeated Sri Lanka by 8 wickets in the final at Lord'sLondon.[1] [2] The third tournament, the 2010 ICC World Twenty20 was held from 30 April–16 May 2010 and hosted by the West Indies. The winners were England who defeated Australia by 7 wickets in the final at Kensington Oval,Barbados. This was the first ever ICC tournament won by England. The fourth tournament, the 2012 ICC World Twenty20, is currently being held in Sri Lanka, with the final scheduled for 7 
October 2012.

The World Cup of T20 cricket has witnessed loads of amazing records by teams and individual players. Excelling in terms of runs, longest sixes, wickets, margins and others, various players from different teams have proved their metal in T20 format. Explore the latest and updated records of Twenty20 Cricket world Cups.

Highest team score
260/6  -  Sri Lanka Vs Kenya  -  14.09.2007

Lowest team score
73  -  Kenya Vs New Zealand  -  12.09.2007

Highest Score in a Match
418/10  -  India Vs England  -  19.09.2007

Highest win margin by runs
172 runs  -  Sri Lanka Vs Kenya  -  14.09.2007

Best bowling figures
5 for 6 runs  -  Umar Gul  -  New Zealand Vs Pakistan  -  2009

Highest individual score in an innigs  
123, Brendon mccullum -bangladesh-22-9-12

Highest partnership
145  -  Chris Gayle & Devon Smith for Ist wicket  -  West Indies vs South Africa  -  11.09.2007
Fastest half-century by an individual
12 balls  -  Yuvraj Singh  -  India Vs England  -  19.09.2007

Fastest century by an individual 50 balls  -  Chris Gayle  -  West Indies Vs South Africa  -  11.09.2007

Highest number of runs scored off an over
36  -  Yuvraj Singh India Vs England  -  19.09.2007

Highest number of sixes in an individual innings
10  -  Chris Gayle  -  West Indies Vs South

Africa  -  11.09.2007

Highest number of fours in an individual innings
14  -  Herschelle Gibbs  -  South Africa Vs West Indies  -  11.09.2007

First hat-trick
Brett Lee  -  Australia Vs Bangladesh  -  16.09.2007

Biggest six
119 metres  -  Yuvraj Singh  -  India Vs Australia  -  22.09.2007


Most Sixes
21  -  Yuvraj Singh  -  India  -  2007-2009

Most Fours
48  -  Tilekratne Dilshan  -  Sri Lanka  -  2007-2009

Most Wickets
26  -  Umar Gul  -  Pakistan  -  2007-2009

Most Catches
11  -  AB De Villiers  -  South Africa  -  2007-2009

Most Dismissals (wk)
14  -  Kamran Akmal  -  Pakistan  -  2007-2009

Thursday, September 20, 2012

SPORTS AWARDS-2012-ખેલ જગતના ઍવોર્ડ

જનરલ નોલેજ- ખેલ જગતનું

National Sports Awards 2012

National Sports Awards 2012:
 The President of India, Shri Pranab Mukherjee today presented the National Sports Awards 2012 at a function in Rashtrapati Bhavan. The awards recognize and reward excellence in sports. The following were the recipients of the Awards:

Rajiv Gandhi Khel Ratna Award - 2012:

1. Vijay KumaR - Shooting
2. Yogeshwar Dutt - Wrestling

Arjuna Awards 2012 for 25 Sportsman:

* Deepika Kumari (Archery),
* Laishram Bombayla Devi (Archery),
* Sudha Singh (Athletics),
* Kavita Ramdas Raut (Athletics),
* Ashwani Ponnappa (Badminton),
* Parupalli Kashyap (Badminton),
* Aditya S Mehta (Billiards and Snooker),
* Vikas Krishan (Boxing),
* Yuvraj Singh (Cricket),
* Sardar Singh (Hockey),
* Yashpal Solanki (Judo),
* Anup Kumar (Kabaddi),
* Samir Suhag (Polo),
* Annu Raj Singh (Shooting),
* Omkar Singh (Shooting),
* Joydeep Karmakar (Shooting),
* Deepika Pallikal (Squash),
* Sandeep Sejwal (Swimming),
* Ng. Sonia Chanu (Weightlifting),
* Narsingh Yadav (Wrestling),
* Rajinder Kumar (Wrestling),
* Geeta Phogat (Wrestling),
* M. Bimoljit Singh (Wushu),
* Deepa Malik (Athletics – Paralympics),
* Ramkaran Singh (Athletics – Paralympics)

Dronacharya Awards for 2012: 
1. Shri Virender Poonia - Athletics
2. Ms. Sunil Dabas - Kabaddi (Women)
3. Shri Yashvir Singh - Wrestling
4. Shri Harendra Singh - Hockey
5. Dr. Satyapal Singh - Para Sports (Athletics)
6. Shri J.S. Bhatia - Athletics  *
7. Shri Bhawani Mukherjee - Table Tennis *
8. Shri B.I. Fernandez, Cuban Boxing Coach - Boxing *- for Life Time Achievement 

Dhyan Chand Awards 2012: 
1. Shri Jagraj Singh Mann - Athletics
2. Shri Gundeep Kumar - Hockey
3. Shri Vinod Kumar - Wrestling
4. Shri Sukhbir Singh Tokas - Para-Sports

Tenzing Norgay National Adventure Awards 2011 
1. Col Anand Swarup., SM* - Land Adventure
2. Subedar Rajendra Singh Jalal - Land Adventure
3. Ms. Bhakti Sharma - Water Adventure
4. Shri Mandip Singh Soin - Life Time Achievement

Rashtriya Khel Protsahan Puruskar 2012: 
1. Community Sports Identification and Nurturing of Budding Young Talent  - Steel Authority of India Ltd. (SAIL)
2. Financial Support for Sports Excellence - Railway Sports Promotion Board (RSPB)
3. Establishment and Management of Sports Academies of Excellence - Services Sports Control Board (SSCB)
4. Employment of Sportspersons and Sports Welfare Measures. - Air India Sports Promotion Board

Wednesday, September 19, 2012

વ્યક્તિ અને તેમની ઉક્તિઓ

મહાન વ્યક્તિઓના- મહા સૂત્ર 
‘‘મારા જેવા અલ્‍પાત્‍માને માપવા સારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો.’’ – મહાત્‍મા ગાંધી
‘‘જેહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તે જ પહોંચે. ’’ – નરસિંહ મહેતા
‘‘બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ’’ – ટીપુ સુલતાન
‘‘ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ’’ – બાજીરાવ પહેલો
‘‘ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી સુધી મંડયા રહો. ’’ – સ્‍વામી વિવેકાનંદ
‘‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હેં આઝાદી ર્દૂંગા. ’’ – સુભાષચંદ્ર બોઝ
‘‘સ્‍વરાજ મારો જન્‍મસિદ્ઘ હક છે અને તેના પ્રાપ્‍ત કરીને જ હું જંપીશ. ’’ – બાળ ગંગાધર ટિળક
‘‘હું માનવી માનવ થાઉ તોય ઘણું. ’’ – સુન્‍દરમ્
‘‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્‍યાં ત્યાં સદાકાળ ગુજરાત. ’’ – ખબરદાર
‘‘ જય જગત. ’’ – વિનોબા ભાવે
‘‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્‍પ નથી. ’’ – ઇન્દિરા ગાંધી
‘‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. ’’ – નરસિંહરાવ દિવેટિયા
‘‘સારે જર્હાં સે અચ્‍છા હિંદોસ્‍તા હમારા. ’’ – ઇકબાલ
‘‘ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર. ’’ – અખો
‘‘વૈષ્‍ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે. ’’ – નરસિંહ મહેતા
‘‘મેરે તો ગિરિધર ગોપાળ દૂસરો ન કોઇ. ’’ – મીરાંબાઇ
‘‘એક મૂરખને એવી ટેવ પથ્‍થર એટલા પૂજે દેવ. ’’ – અખો
‘‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. ’’ – નરસિંહરાવ દિવેટિયા
‘‘છે વૈધવ્‍યે વધુ વિમલતા બહેન સૌભાગ્‍યથી કંઇ. ’’ – કલાપી
‘‘અસત્‍યો માંહેથી પ્રભુ પરમ સત્‍યે તું લઇ જા. ’’ – ન્‍હાનાલાલ
‘‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ’’ – બોટાદકર
‘‘મારે મન ઇશ્ર્વર એ સત્‍ય છે અને સત્‍ય એ જ ઇશ્ર્વર છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું. ’’ – મીરાંબાઇ
‘‘સૌન્‍દર્યો પામતાં પહેલાં સૌન્‍દર્ય બનવું પડે. ’’ – કલાપી
‘‘કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે. ’’ – બાળાશંકર
‘‘હા, પસ્‍તાવો વિપુલ ઝરણું સ્‍વર્ગથી ઊતર્યું છે. ’’ કલાપી
‘‘પ્રેમળ જયોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ. ’’ – નરસિંહરાવ
‘‘આરામ હરામ હૈ. ’’ – પંડિત જવાહરલાલ નહેરુ
‘‘જય જવાન, જય કિસાન’’ -� લાલબહાદુર શાસ્‍ત્રી
‘‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’’ – અટલબિહારી વાજપેયી
‘‘સત્‍ય અને અહિસા મારા ભગવાન છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘ચલો દિલ્‍લી’’ – સુભાષચંદ્ર બોઝ
‘‘દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. ’’ – મધર ટેરેસા
‘‘દરેક બાળક એવો સંદેશો લઇને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. ’’ – રવીન્‍દ્રનાથ ટાગોર
‘‘હું ફકત મારા અંતરાત્‍માને ખુશ રાખવા માંગું છું કે જે ભગવાન છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે. ’’ – જવાહરલાલ નહેરુ
‘‘જીવન દરમિયાન� મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્‍ત કર્યું છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. ’’ – ડૉ. રાધાકૃષ્‍ણન્
‘‘માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્‍યુ છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ વિના જીવન સંભવ નથી. ’’ – કૃષ્‍ણચંદ્ર
‘‘લોકશાહી પ્રત્‍યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. ’’ – જવાહરલાલ નહેરુ
‘‘જયાં ડર નથી, ત્‍યાં ધર્મ નથી. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘ચાલો આપણે ભગવાનથી ગભરાઇને અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. ’’ – મહાત્મા ગાંધી
‘‘ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘જે સ્‍વતંત્ર છે એ જ બીજાને સ્‍વતંત્રતા આપી શકે છે. ’’ – શ્રી અરવીંદ ઘોષ
‘‘જયારે આપણાં મન ખાલી હોય છે ત્‍યારે આપણે વસ્‍તુઓનો સંગ્રહ કરીએ છીએ. ’’ – જે. કૃષ્‍ણમૂર્તિ
‘‘જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્‍નતા તરફ લઇ જાય છે. ’’ -� રામકૃષ્‍ણ
‘‘જયારે તમે અનુભવો છો કે તમે કંઇ પણ જાણતા નથી ત્‍યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. ’’ – મધર ટેરેસા
‘‘દર્શન, ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે. ’’ – આચાર્ય રજનીશ
‘‘આપણા દેશમાં આપણું રાજય’’ – મદનમોહન માલવિયા
‘‘ગરીબી હટાવો’’ – ઇન્દિરા ગાંધી

Tuesday, September 18, 2012

વિશ્વના પર્વતો અને શિખરો


MOUNTAINS, PEAKS OF THE WORLD


MOUNTAINHEIGHT IN METERSRANGECONQUERED ON
Mount Everest8,848HimalayasMay 29, 1953
K-2 (Godwin Austin)8,611KarakoramJuly 31, 1954
Kanchenjunga8,597HimalayasMay 25, 1955
Lhotse8,511HimalayasMay 18, 1956
Makalu I8,481HimalayasMay 15, 1955
Dhaulagiri I8,167HimalayasMay 13, 1960
Manaslu8,156HimalayasMay 9, 1956
Cho Uyo8,153HimalayasOct 19, 1954
Nanga Parbat8,124HimalayasJuly 3, 1953
Annapurna I8,078HimalayasJune 3, 1950
Gasherbrum I8,068KarakoramJuly 5, 1958
Broad Peak I8,047KarakoramJune 9, 1957
Gasherbrum II8,034KarakoramJuly 7, 1956
Shisha Pangma (Gasainthan)8,013HimalayasMay 2, 1964
Gasherbrum III7,952KarakoramAug 11, 1975
Annapurna II7,937HimalayasMay 17, 1960
Gasherbrum IV7,923KarakoramAug 6, 1958
Cyachug Kang7,921HimalayasApr 10, 1964
Kangbachen7,902HimalayasMay 26, 1974
Disteghil Sar I7,884KarakoramJune 9, 1960
Himal Chuli7,864HimalayasMay 24, 1960
Khinyang Chchish7,852KarakoramAug 26, 1971
Nuptse7,841HimalayasOct 1970
Gasherbrum East7,821KarakoramJuly 5, 1960
Nanda Devi7,816HimalayasAug 29, 1936
Chomo Lonzo7,815HimalayasOct 30, 1954
Ngojumba Ri I7,805HimalayasMay 5, 1965
Rakaposhi7,788KarakoramJune 25, 1988
Batura Muztagh I7,785KarakoramJuly 30, 1976
Zemu Gap Peak7,780HimalayasUnclimbed
Kanjut Sar7,760KarakoramJuly 19, 1939
Kamet7,756HimalayasJune 21, 1931

Thursday, September 13, 2012

આવો વિર શહિદ સહદેવસિંહ મોરી ને સો-સો સલામ કરવા મારા ગામ ખસમાં

વિર શહિદ સહદેવસિંહ મોરી વિરાંજલી કાર્યક્રમ 
ખસ ગામની ખમીરવંતી ધરામાં જન્મેલા એક વીર રાજપૂત; કે જેણે આ દેશની રક્ષા કાજે પોતાનુ જીવન બક્ષી દીધુ.દેશ માટે લોહી વહેવડાવનાર એ વિર શહિદને સલામ કરવા અનોખો અવસર ખસ ગામની ધરતી પર આવી ચુક્યો છે.
જનની જણ તો ભગત જણ, કાં દાતા કાં શૂર; 
નહિતર રહેજે વાંજણી, તારુ મત ગુમાવીશ નૂર. 
મા તુઝે સલામ 
આવો ખસ આવો ખસ.....શહિદને વિરાંજલી આપવા 
કાર્યક્રમની રૂપરેખા 
તા:29/9/2012(શનિવાર)
સવારે:9.00 થીસાંજે 4.00 કલાક સુધી- રક્તદાન કૅમ્પ 
બપોરે: 3.30 કલાકે-વિર શહિદ સહદેવસિંહના સ્ટેચ્યુની શોભાયાત્રા અને અનાવરણ વિધિ
 સાંજે:6.00 થી 9.00 કલાક -પ્રસાદ વ્યવસ્થા 
રાત્રે:9.30 કલાકથી-રંગ કસુંબલ ડાયરો
 ક્લાકારો: કિર્તીદાન ગઢવી,લલિતાબેન ઘોડેદ્રા અને સાહિત્યકાર યોગેશ ગઢવી 
આવો પધારો શહિદીને સન્માનવા ખસ ગામમાં
ગામ:ખસ, તા:રાણપુર જિ: અમદાવાદ

Wednesday, September 12, 2012

વર્તમાનની આરપાર:1 (CURRENT AFFAIRS)

સપ્ટેબંર-2012(તા:1 થી 10) વર્તમાન પ્રવાહો 
  • નરોડા પાટીયા હત્યાકાંડ 
7 આરોપીને 31 વર્ષની,22 આરોપીને 24 વર્ષ,માયાબેન સુરેન્દ્રભાઇ કોડનાનીને 28 વર્ષનો કારાવાસ અને બાબુ બજરંગી રાજાભાઇ પટેલને જીવે ત્યાં સુધીની જેલની સજા. 
  • ફાંસી નાબુદી 
2009ના અંત સુધીમા વિશ્વના 139 દેશોમાં ફાંસીની સજા નાબુદ કરવામા આવી છે. 
  • કુલપતિ નિમાયા 
 ગુજરાત યુનિવર્સિટીના 15મા કુલપતિ તરીકે ડૉ.આદેશપાલની નિમણૂક થઇ.
  • ટાઇમ મેગેઝીન
ટાઇમ મેગેઝીનના કવર પેજ પર ચમકનાર સૌપ્રથમ અભિનેતા તરીકેનું બહુમાન આમિરખાનને મળ્યુ. 
ટાઇમ મેગેઝીનમાં ચમકનાર પ્રથમ અભિનેત્રી પરવીન બાબી હતી. 
અત્યાર સુધીમા ટાઇમ મેગેઝીનના કવર પેજ પર 14 ભારતીયો ચમક્યા છે. 
સૌપ્રથમ ભારતીય મહાત્મા ગાંધી હતા. 
 
રાજકિય વ્યક્તિ
  1. મહાત્મા ગાંધી 
  2. જવાહરલાલ નહેરૂ 
  3. સરદાર પટેલ 
  4. સુભાષચંદ્ર બોઝ 
  5. લાલ બહાદૂરશાસ્ત્રી
  6. ઇન્દિરા ગાંધી
  7. સોનિયા ગાંધી 
  8. મનમોહન સિંઘ 
  9. નરેન્દ્ર મોદી 
  10. રાજીવ ગાંધી 
મનોરંજન 
  1. પરવીન બાબી 
  2. ઐશ્વર્યા રાય 
  3. આમિરખાન
રમત ગમત 
  1. સચિન તેદુલકર 
સમાજસેવા 
  1. મધર ટેરેસા
  • ઑલિમ્પિક-2012 
ભારતને ઑલિમ્પિક બેડમિંટનમા પ્રથમ વખત મેડલ મેળવ્યો.
  • અવસાન 
પૂર્વ કેન્દ્રીયમંત્રી કાશીરામ રાણાનુ હ્રદયરોગના હુમલાથી અવસાન
  • નૌકાદળના કમાંડર 
નૌકાદળના કમાંડર અભિલાષ ટોમી દરીયાઇ માર્ગે વિશ્વનો પ્રવાસ ખેડવાના છે.તેઓ રોકાયા વગર 40,000 કી.મી સફર પુરી કરશે.પહેલી નવેમ્બરથી શરૂ થનારી યાત્રા એપ્રિલ 2013માં પુરી થશે. અભિલાષ તેમના અભિયાનમા સફળ થશે તો,તેવી સિધ્ધિ મેળવનાર દેશના પ્રથમ અને વિશ્વની 18મી વ્યક્તિ બનશે.
  • આઇ.પી.એલ 
આઇપીએલ-6માં ડેક્કન ચાર્જસ ટીમ નહી રમે.
  • વિવાદ ફિલ્મનો 
'સન ઑફ સરદાર' ફિલ્મના વિવાદ સદર્ભે અજય દેવગન અને સંજય દત્ત અમૃતસરમાં શિખ સમુદાયને મળશે. અને ફિલ્મ બતાવશે. 
  • કૃષિ મેળો 
ગુજરાતમા દર ત્રણ વરસે ઇઝરાયેલ જેવો કૃષિમેળો યોજાશે.
  • ક્રિકેટ 
ભારતે 2-0 થી ન્યુઝિલેંડની ક્લિન સ્વીપ કરી.જેમા મૅન ઑફ ધ મેચ-વિરાટ કોહલી અને મૅન ઑફ ધ સિરીઝ-આર.અશ્વિન બન્યો.
  • રેકૉર્ડ ધોનીનો 
ધોનીએ ઘરાઆંગણે સૌથી વધુ ટેસ્ટ જીતવાનો અઝરૂદ્દિનનો રેકૉર્ડ તોડ્યો.20 માંથી 14 ટેસ્ટમાં જીત. 
અઝરૂદ્દિન-13 ટેસ્ટ વિજય સાથે બીજા ક્રમે અને ગાંગુલી-10 સાથે ત્રીજા ક્રમે.
  • અર્થતંત્રની સ્પર્ધા 
વિશ્વનુ સૌથી વધુ સ્પર્ધાત્મક અર્થતંત્રમાં સ્વિત્ઝરલૅંડ આગળ 
  • વાંચન પર્વ 
રાજ્ય સરકાર દ્વારા 1માસ માટે સ્વામી વિવેકાનંદ વાંચન પર્વની ઘોષણા.11 સપ્ટેબરથી પ્રાથમિક શાળા ઓમાં રોજ બે કલાક વાંચન કરાવાશે.
  • કરિના કપુર 
કરિના કપુર 'શોભાડે' નામનુ પુસ્તક લખશે. 
  • એક્સપ્રેસ વે 
યમુના એક્સપ્રેસ દેશનો પ્રથમ વર્લ્ડક્લાસ અક્સપ્રેસ વે 
  •  યોગ સંમેલન 
ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ સંમેલનમાં મુબંઇ ખાતે દેશ-વિદેશના યોગગોરૂઓભાગ લેશે.12 થી14 ઑક્ટોબર
  • અવસાન 
ડૉ.વર્ગીસ કુરીયનનુ અવસાન નવમી સપ્ટેબરના રોજ નડિયાદ મુકામે.ભારતના શ્વેતક્રાંતિના જનક 
(આ વિશે આગળ લેખ મુકેલ છે)
  •  મીશન-100 
ઇસરો દ્વારા 100મુ મીશન પુરૂ pslv-21 નુ સફળ ઉડ્ડયન,જેમા પ્રધાનમંત્રી મનમોહન સિંઘની હાજરી 
સ્પોટ-6નુ વજન 712 કિલોગ્રામછે. જે ભારત દ્વારા છોડવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ છે.


(વધુ આવતા બ્લોગમાં-તા:11 થી20 સપ્ટેબરની માહિતી)

Tuesday, September 11, 2012

GENEREL KNOWLEDGE IN SPORTS WORLD

રમત-જગતની દુનિયા
પરીક્ષાઓમાં રમત-ગમતને લગતાં ઘણાં પ્રશ્નો પૂછાતા હોય છે;તેમજ જનરલ નોલેજ માટે રમત-ગમત ક્ષેત્રમાંથી આપણાં માટે જાણવા જેવી ઘણી બધી વિગતો છે તોઅંહિયા નીચે ક્લિક કરો...
GENEREL KNOWLEDGE SPORTS WORLD

Monday, September 10, 2012

વનરાજસિંહ ચાવડાની કૌન બનેગા કરોડપતિમા જુઓ એક ઝ્લક

જહૉન અબ્રાહમ સાથે દાંડીયા રમતાં 
-વનરાજસિંહ ચાવડા-
JHON ABRAHAM AND VANRAJSINH CHAVDA 









વ્યક્તિ વિશેષ-શ્વેતક્રાંતિના પિતા- વર્ગીસ કુરિયન

શ્વેતક્રાંતિ અને અમૂલ ડેરીનો આધાર એટલે 
વર્ગીસ કુરિયન
 

વર્ગીસ કુરિયનનો જન્મ ઈ. ૧૯૨૧ના નવેમ્બર માસની ૨૬મી તારીખે કેરળના કાલિકટ શહેરમાં થયો હતો. પિતાનું નામ પી. કે. કુરિયન અને માતાનું નામ અણમ્મા. વર્ગીસે બી. એસસી., બી.ઈ., એમ.એસસી. તથા ડી.એસસી.ની ડિગ્રીઓ પ્રાપ્‍ત કરી હતી.
ગુજરાતમાં દૂધક્ષેત્રે શ્વેતક્રાંતિ આણવાનું શ્રેય તેમને ફાળે જાય છે. ગુજરાતના ડેરી-ઉદ્યોગના વિકાસમાં તેમણે ગણનાપાત્ર ફાળો આપ્‍યો છે. આ સત્કાર્યની કદરરૂપે ગુજરાત રાજ્યના ડેરી-ઉદ્યોગને લગતાં અનેક સલાહકાર મંડળોમાં તેમને નીમવામાં આવ્યા હતા. આવી સંસ્થાઓની કેટલીયે અગત્યની સમિતિઓમાં તેમની નિયુક્તિ કરવામાં આવી હતી. ઈ. ૧૯૬૫થી કરી છેલ્લે સુધી તેઓ આણંદના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન હતા. વડોદરા ખાતે આવેલ ઇન્ડિયન ડેરી કૉર્પોરેશનના તે ઈ.૧૯૭૦થી ચેરમેન પદ શોભાવ્યું હતું. એ જ રીતે ઈ. ૧૯૭૯થી ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટ (આણંદ) તથા ઈ. ૧૯૮૨થી આણંદના ત્રિભુવનદાસ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા હતા. ગુજરાત ડેરી ડેવલપમેન્ટ કૉર્પોરેશનના પણ તેઓ ચેરમેન હતા.
બ્રસેલ્સ ખાતે આવેલી ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની કારોબારી સમિતિમાં તેઓ ઈ. ૧૯૭૪-૭૮ દરમિયાન અને ત્યાર પછી ઈ. ૧૯૮૨થી અદ્યાપિ પર્યન્ત સભ્ય છે. ભારત સરકારના ઊર્જા સલાહકાર બોર્ડના તેઓ સભ્ય છે. ભારતના ઇન્સ્ટિટ્યૂટ ઑફ એન્જિનિયરિંગના તેઓ ફેલો છે. ઈ. ૧૯૬૦થી તેઓ પશુપાલન તથા ડેરી વિકાસ માટે ગુજરાત રાજ્યના માનાર્હ સલાહકાર તથા ગુજરાત પશુપાલન અને ડેરી વિકાસ મંડળના માનાર્હ કાર્યકારી પ્રમુખ છે. ઈ. ૧૯૭૩થી કરી ૧૧ વર્ષ માટે તેઓ ગુજરાત સહકારી દૂધ-વેચાણ સંઘના પ્રમુખ હતા. કુરિયને દેશભરમાં આણંદનું મોડલ અપનાવીને ભારતને વિશ્વભરમાં દૂધના સૌથી મોટા ઉત્પાદક બનાવવામાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું . આજે દેશભરમાં 20 લાખથી વધુ ખેડુતો કુલ 200 ડેરીઓમાં દૈનિક 20 મિલિયન લીટર દૂધનું ઉત્પાદન કરે છે . કુરિયન 28 વર્ષના હતા ત્યારે આણંદ આવ્યા હતા અને સખત પરિશ્રમ દ્વારા તેમણે શ્વેતક્રાંતિ કરી હતી અને સહકારી ક્ષેત્રને તેમજ ડેરી ઉદ્યોગને વિકસાવવામાં તેમજ બ્રાન્ડ ‘ અમૂલ ’ ના સર્જનમાં અમૂલ્ય પ્રદાન આપ્યું હતું . તેઓ ખેડૂતોને જ દૂધના બિઝનેસના ખરા માલિકો માનતા હતા . ભારત સરકારે પદ્મવિભુષણ, પદ્મભુષણ, પદ્મશ્રી, કૃષિરત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ૧૯૬૫માં કુરિયનને રેમન મેગ્સેસે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૬મી નવેમ્બર ૧૯૨૧નાં દિવસે જન્મેલા કુરિયન અમુલ ડેરી ફુડ બ્રાન્ડની રચના કરવા માટે જાણીતા રહ્યા હતા. તેઓએ ઓપરેશન ફ્લગમાં પણ ચાવીરૃપ ભુમિકા અદા કરી હતી. અમુલ ડેરી બ્રાન્ડ પ્રોડક્ટની રચના અને સફળતામાં મહત્વપુર્ણ ભુમિકા હતી. કુરિયનને' મિલ્કમેન ઓફ ઇન્ડિયા' અને 'ફાધર ઓફ વ્હાઇટ' રેવ્યુલેશન તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
ઈ. ૧૯૭૪માં દિલ્હી ખાતે આંતરરાષ્‍ટ્રીય ડેરી કૉંગ્રેસનું ઓગણીસમું અધિવેશ ભરવામાં આવ્યું હતું. તે અધિવેશનના અધ્યક્ષપદે ડૉ. કુરિયનની વરણી કરવામાં આવી હતી. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, જીવન વીમા નિગમ, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા તથા બેન્ક ઓફ બરોડાના સેન્ટ્રલ એમિનિસ્ટ્રેટિવ બૉર્ડના સંચાલક મંડળના તેઓ નિયામક હતા.
તેમની શ્વેતક્રાન્તિ વિષેની પ્રશસ્ય કામગીરી બદલ અનેક રાષ્‍ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ખિતાબો, પારિતોષિકો તથા બહુમાનથી નવાજવામાં આવ્યા છે. ઈ. ૧૯૬૩માં તેમને કમ્યુનિટી લીડરશીપનો મેગ્સેસે ઍવૉર્ડ એનાયત થયો હતો. ઈ. ૧૯૮૦માં ‘વિશ્વગુર્જરી‘ ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો હતો. તદુપરાંત ઈ. ૧૯૮૩માં મથુરાદાસ વિસનજી એન્ડાઉમેન્ટ ઍવૉર્ડ, ઈ. ૧૯૮૯માં સંયુક્ત રાષ્‍ટ્રસંઘનો શાંતિપુરસ્કાર, ઈ. ૧૯૬૫માં ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી‘નો ખિતાબ અને ઈ. ૧૯૬૬માં ‘પદ્મભૂષણ‘નો ખિતાબ આપવામાં આવ્યો હતો. દેશપરદેશની કેટલીયે યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડિગ્રીઓ તથા સન્માનપત્રોથી વિભૂષિત કર્યા છે. વલ્લભવિદ્યા-નગર ખાતે આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીએ તેમને એલ. એલ. ડી. ની પદવી અર્પણ કરી હતી.
 દેશનાં શ્વેત ક્રાંતિનાં જનક ગણાંતા ડોક્ટર વર્ગીસ કુરિયનનું નવમી સપ્ટેબર,2012ની સવારે ગુજરાતનાં નડિયાદમાં અવસાન થયું હતું. તેઓ ૯૦ વર્ષનાં હતી વર્ગીસ કુરિયન કિડનીની બિમારીથી ગ્રસ્ત હતા. વર્ગીસ કુરિયન નડિયાદમાં આવેલી મુળજીભાઇ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલમાં આજે સવારે અવસાન પામ્યા હતા. તેઓ થોડાક સમયથી બિમાર હતા. કુરિયન તેમના પત્ની મોલી કુરિયન અને પુત્રી નિર્મલાને છોડીને ગયા છે. કુરિયનનાં મૃત દેહને વહેલી સવારે ૪.૦૦ વાગે તેમનાં નિવાસ સ્થાને લઇ જવાયો હતો. ત્યારબાદ તેમનાં મૃતદેહને આણંદનાં અમુલ ડેરીનાં સરદાર હોલમાં રાખવામાં આવ્યો હતો જ્યાં લોકોએ તેમને અંતિમ શ્રદ્ધાંજલી આપી હતી. સાંજે તેમનું અંતિમ સંસ્કાર કરવામાં આવ્યું હતું જેમાં તમામ જાણિતી હસ્તીઓ

તેમણે કેટલાક ગ્રન્થો પણ લખ્યા છે જેમાં ‘પ્રોડક્ટિવિટી ઍન્ડ રૂરલ ડેવલપમેન્ટ‘, ‘પબ્લિક સર્વિસ બાય પ્રાયવેટ પર્સન્સ‘ અને ‘વીમેન ઍન્ડ ફૂડ‘ ઉલ્લેખનીય છે.

Sunday, September 09, 2012

જનરલ નોલેજ પ્રશ્નમાળા

પ્રશ્નમાળા નં:8(176 થી 200) 
176.કાર્બન ડાયોકસાઇડના ઘન સ્વરૂપને શું કહે છે?
સુકો બરફ 
177.વાતાવરણનુ દબાણ માપવાના સાધનને શું કહે છે? 
બેરોમિટર 
178.લોહીમાં રહેલું અગત્યનું તત્વ ક્યું છે? 
હિમોગ્લોબિન 
179.કઇ ધાતુને "આશાની ધાતુ"તરીકે ઓળખવામાં આવે છે? 
જર્મેનિયમ 
180.આપણા નખ શેના બનેલા હોય છે? 
કેરોટીનના 
181.પૃથ્વીની નજીકનો તરો કયો છે? 
સૂર્ય 
182.લીંબુમા ક્યો ઍસિડ હોય છે? 
સાઇટ્રિક ઍસિડ 
183.શ્વેત વાઘ માટે કયુ સ્થળ પ્રખ્યાત છે? 
રેવા 
184.ભારતની "તોફાની નદિ"કઇ છે?
બ્રહ્મપુત્ર 
185.ક્યુ બંદર "અરબી સમુદ્રની રાણી" કહેવાય છે? 
કોચીન 
186.કોર્ણાકનુ સૂર્યમંદિર કયા રાજ્યમાં છે? 
ઓરિસ્સા 
187.ભારતનું સૌથી ઊડું બંદર કયુ છે? 
વિશાખાપટ્ટનમ 
188.હવાખાવાનુ સ્થળ ઉંટી કયા રાજ્યમા છે? 
તમિલનાડુ 
189."ટોડરોક" ક્યા આવેલુ છે? 
રાજસ્થાન 
190.ભારતમાં સૌથી ઓછા જિલ્લા કયા રાજ્યમા છે? 
મેઘાલય 
191."રેલ્વે સ્ટાફ કૉલેજ" ક્યાં આવેલી છે? 
વડોદરા 
192.યુરેનિયમ ભારતમાં કયા સ્થળેથી મળે છે? 
જદુગોડામાં 
193.આગાખાન મહેલ કયા આવેલો છે? 
પૂનામાં 
194."હલ્દિઘાટી"નુ યુદ્ધ કઇ સાલમા થયુ હતુ?
1576 
195.ચાણક્યનુ મૂળ નામ શું હતુ? 
વિષ્ણુગુપ્ત
196.દાનવીર સમ્રાટ તરીકે કોણ ઓળખાય છે? 
હર્ષ
197."ઇતિહાસના પિતા" તરીકે કોણ ઓળખાય છે? 
હેરોડોટસ 
198.સાઇમન કમિશન કઇ સાલમાં ભારતમાં આવ્યુ?
1927 
199."હિંદના દાદા" તરીકે કોણ ઓળખાય છે? 
દાદાભાઇ નવરોઝી 
200.ગુજરાતી ભાષાનું પ્રથમ નાટક કયુ છે? 
લક્ષ્મી 


કૌન બનેગા કરોડપતિમાં વનરાજસિંહ ચાવડાની જુઓ એક ઝલક

વનરાજસિંહ ચાવડા
(ખસ,તા:રાણપુર,જિ:અમદાવાદ) 
કેબીસી યાત્રા-2010
 તસ્વીરોની સંગાથે 







(VANRAJSINH CHAVDA-KHAS(AHMEDABAD,GUJARAT)